M.A. (અનુસ્નાતક) Sem . I & II ના વિષયોની સચિ
ઉપલબ્ધ વિષયો: હિન્દી , સંસ્કૃત , ગુજરાતી , અંગ્રેજી
- અનુસ્નાતક કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે તૃતીય વર્ષનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ ભરવાનું હોય છે . તેના પ્રવેશની વિગતો માટે નોટીસ બોર્ડ ઉપર જોતા રહેવું. પ્રવેશ જે તે વિષય વાર ગુણાનુક્રમે અપાતો હોય નિર્ધારિત તારીખ સુધીમાં પ્રવેશની કાર્યવાહી યોજાય છે. તેની વિગતો નોટીસ બોર્ડ ઉપર જોતા રહેવી.